tag:blogger.com,1999:blog-4604435381947403625.post7420094634215834145..comments2024-03-20T13:10:15.502+05:30Comments on ઝબકાર: કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયાRajnikumar Pandyahttp://www.blogger.com/profile/08035095980558325062noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4604435381947403625.post-19516573033512192742014-01-25T14:15:45.499+05:302014-01-25T14:15:45.499+05:30મને હંમેશાં એવું લાગ્યું છે કે દિવ્ય ભાસ્કર દૈનિકન...મને હંમેશાં એવું લાગ્યું છે કે દિવ્ય ભાસ્કર દૈનિકની રવિવારની પૂર્તિમાં નાનાભાઈ જેબલિયાની લેખમાળા શરૂ થઈ તેથી જ હું તેમને વાંચતો થયો. જાન્યુઆરી 2011માં સાવરકુંડલા ખાતે રતિલાલ બોરીસાગરના સન્માન વેળા તેમને રજનીકુમાર પંડ્યા, રાજેન્દ્ર શુક્લ, બહાદુરભાઈ વાંક, રઘુવીર ચૌધરી અને શાહબુદ્દીન રાઠોડ સાથે વાતો કરતા - સ્મૃતિઓ વાગોળતા જોયા એ જ તેમને મળ્યાની એક માત્ર યાદી.<br /><br />તેમની અસ્વસ્થ તબિયતને જાણતા એવા મને એમ થયું કે તેમના આ મિત્રો - દિગ્ગજ સાહિત્યકારો સાથેની વાતચીતમાં મારે કોઈ જ વિક્ષેપ પાડવો જોઈએ નહીં. હું માત્ર તસ્વીરો લેતો રહ્યો. છેલ્લે તેમને 'પૂર્તિમાં વાંચું છું' એટલો જ પ્રતિભાવ આપી શક્યો.<br /><br />બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-4604435381947403625.post-12199172996852429152014-01-24T00:25:25.058+05:302014-01-24T00:25:25.058+05:30નાનાભાઈને ન મળ્યાનો અફસોસ રહેવાનો. અલબત્ત તેમના લગ...નાનાભાઈને ન મળ્યાનો અફસોસ રહેવાનો. અલબત્ત તેમના લગી જે પહોંચાયું, એનો યશ તો આપને જ રજનીકાકા. આ લેખ ન વંચાયો હોત તો હજીય ઓળખાણ ન થઈ હોત. ભરતકુમારnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4604435381947403625.post-32900755580835210212014-01-23T21:22:22.099+05:302014-01-23T21:22:22.099+05:30Another classic life portrait. You have that art o...Another classic life portrait. You have that art of narration with simple language yet touching description.kanaiyalal panchalnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4604435381947403625.post-31514195765787255902014-01-22T18:24:30.642+05:302014-01-22T18:24:30.642+05:30આજના ઝબકારમાં શ્રી નાનાભાઈ જેબલિયાનો આર્ટીકલ વાંચ્...આજના ઝબકારમાં શ્રી નાનાભાઈ જેબલિયાનો આર્ટીકલ વાંચ્યો.ખરેખર જે માણસ જિંદગીભર દુઃખી રહ્યા તેને છેલ્લી ઉમરે પણ આવી ભૂલી જવાની બિમારી લાગી જાય ત્યારે તેમને તો તે વેદનાની ખબર ના પડે પણ સબંધી વ્યક્તિને કેટલું દુઃખ પહોંચતું હોય છે તેનો મને જાત અનુભવ છે.આજના ઝબકારમાં શ્રી નાનાભાઈ જેબલિયાનો આર્ટીકલ વાંચ્યો.ખરેખર જે માણસ જિંદગીભર દુઃખી રહ્યા તેને છેલ્લી ઉમરે પણ આવી ભૂલી જવાની બિમારી લાગી જાય ત્યારે તેમને તો તે વેદનાની ખબર ના પડે પણ સબંધી વ્યક્તિને કેટલું દુઃખ પહોંચતું હોય છે તેનો મને જાત અનુભવ છે.ગુલાબભાઈ સોનીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4604435381947403625.post-43837098359302970942014-01-22T18:22:18.795+05:302014-01-22T18:22:18.795+05:30શ્રી રજનીકુમારભાઇનો બ્લોગ આ વેળા આંસુ પડાવે તેવો છ...શ્રી રજનીકુમારભાઇનો બ્લોગ આ વેળા આંસુ પડાવે તેવો છે. વાચકને અને લેખકને લાગણીના બંધને બાંધે છે. વ્યક્તિ તરીકે લેખકને જોવા વાચકને મજબૂર કરે છે, ફરજ પાડે છે. એક નવો નાતો બાંધે છે.<br />Sudha Mehtanoreply@blogger.comtag:blogger.com,1999:blog-4604435381947403625.post-50107028909696663572014-01-22T04:58:08.380+05:302014-01-22T04:58:08.380+05:30સ્વર્ગસ્થને હૃદયથી શ્રદ્ધાંજલિ.
તેમનો ટૂંક પરિચય.....સ્વર્ગસ્થને હૃદયથી શ્રદ્ધાંજલિ.<br />તેમનો ટૂંક પરિચય...<br />http://sureshbjani.wordpress.com/2014/01/21/nanabhai_jebaliya/સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com